ગુજરાતના આ ગામમાં તળાવના પાણીનો રંગ થયો ગુલાબી, નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી જોડાઈ આસ્થા
આપણો દેશ ધર્મ પ્રધાન દેશ છે અને તેમાં પણ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઘણા સંત મહંતો થઇ ગયા અને ભગવાન પણ ગુજરાતની ધરતી ઉપર અવતર્યા છે. ત્યારે ગુજરાતના…