કરોડો રૂપિયાની મૂર્તિઓ ચોરી કર્યા બાદ ચોરોની થઇ આવી હાલત, એવો પરચો બતાવ્યો કે ચોરી કરેલી અષ્ટધાતુની 14 મૂર્તિઓ પાછી આપી ગયા

‘અમે સૂઇ શકતા નથી…ડરામણા સપના આવે છે’ આવું લખી ચોરોએ મંદિરમાંથી ચોરી કરેલી ભગવાનની મૂર્તિ પરત કરી છે.આ ઘટના છે ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જિલ્લાના તરુહા ગામની..ત્યાં સ્થિત 300 વર્ષ જૂના બાલાજી…