3-મે અખાત્રીજના દિવસે ગ્રહોના ફેરફરાથી બની રહ્યા છે આ મહાયોગ, આવી રીતે પૂજા કરવાથી મળશે શુભ ફળ

હિન્દૂ ધર્મની માન્યતાઓના આધારે અક્ષય તૃતીયા(અખાત્રીજ)વર્ષના સૌથી ચાર શુભ મુરતમાની એક છે. આ તિથિ સર્વાધિક સર્વયોગવાળી તિથિ માનવામાં આવે છે. અક્ષય ત્રિતયાને અખાત્રીજ કે જયાં તિથિ પણ કહેવામાં આવે છે….