હોસ્પિટલમાં સારવાર સમયે પણ આસારામને ના પડ્યો હતો જપ, નર્સને કહ્યુ- “તુ તો એકદમ માખણ જેવી છે તો પછી…” વર્ષો પહેલાની ઘટના

સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આસારામને છેલ્લા શ્વાસ સુધીની જેલ થઇ છે. જણાવી દઈએ કે જેલમાં ગયા પછી પણ આસારામની વિચારસરણી બદલાઈ નથી. આનો પુરાવો વર્ષ 2016માં બનેલી એક ઘટના…