ખોડલધામમાં જોવા મળ્યા શ્રી ખોડિયાર માતાજીના પરચા, મંદિરમાં નાના નાના પગલાંઓએ કુતુહલ સર્જ્યું, જોવા માટે ઉમટ્યા ભક્તોના ટોળા

પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ મંદિરનો પંચવર્ષીય પાટોત્સવ હાલમાં જ પૂર્ણ થયો. મંદિરના પટાંગણમાં રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું હતું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટોત્સવની શરૂઆતમા જ માં ખોડલના દર્શન…