ભગવાન શ્રીકૃષ્ણનો ચમત્કાર : દ્વારકા પર આવેલ સંકટને ભગવાન દ્વારકાધીશે પોતાના માથે લઇ લીધુ

છેલ્લા થોડા સમય પહેલા ભારે વરસાદ ગુજરાત રાજયમાં વરસ્યો હતો. ગુજરાતની ધાર્મિક નગરી કહેવાતા દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિર દ્વારકાધીશમાં ભારે વરસાદને કારણે આકાશીય વીજળી પડી. આ દરમિયાન મંદિરના શિખર પર…

આ હનુમાન મંદિરની દેખભાળ કરે છે એક વાંદરો, અહીં જે આવે છે તે ભક્તને આપે છે આ વાંદરો આશીર્વાદ

આ વાંદરો હનુમાનના ભક્તને માથે હાથ રાખીને આપે છે આશિર્વદ- જુઓ કોઇ પણ વસ્તુને પરખવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો ખૂબ જરૂરી છે. પરંતુ દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જેની આગળ…

બુધવારના દિવસે ગણપતિ બપ્પાની કૃપાથી આ 4 રાશિના જાતકોને થશે લાભ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો જો કોઇ સંકલ્પ લઇને પૂરો કરવાનો પ્રયાસ કરશે તો તે કાર્ય પૂર્ણ થઇ જશે. ઘર માટે કોઇ જરૂરી વસ્તુની ખરીદી…

મેલડીમાનું આ ચમત્કારિક મંદિરમાં બધા ભક્તોની માનતા પુરી થાય એટલે લોકો મંદિરમાં આવીને કચરા પોતા કરે છે, જુઓ

આપણા દેશમાં લાખો ભગવાનના મંદિરો આવેલા હશે અને આપણા ભારતના બધા જ મંદિરોમાં અલગ અલગ દેવી દેવતાની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે. એટલે બધા મંદિરોમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દુરદુરથી…