શુક્રવારે સાચા મનથી કરો વ્રત, લક્ષ્મી માતા થશે પ્રસન્ન અને દૂર થશે ધનની સમસ્યા

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે. હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે. શુક્રવારના દિવસે…