શું તમે જાણો છો સોમનાથ મંદિરની અંદર હવામાં તરતી મૂર્તિનું રહસ્ય ? કારીગરી જોઈને રચનાકારો પણ વિચારમાં મુકાઈ ગયા હતા
હિન્દૂ ધર્મના 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ ગુજરાતના સોમનાથમાં આવેલું છે જ્યાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જાય છે, આ તીર્થધામમાં ભક્તોને અતૂટ શ્રદ્ધા રહેલી છે અને તેથી જ…