101 વર્ષની ઉંમરમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત તીર્થ ધામ તુલસીશ્યામ ધામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ થયા બ્રહ્મલીન

સૌરાષ્ટ્રમાં ઘણા તીર્થ સ્થાનો આવેલા છે જેમાં એક ગીર સોમનાથ જિલ્લામાં આવેલું ધાર્મિક સ્થળ તુલસીશ્યામ પણ છે. તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ 101 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા હોવાની ખબર આવતા જ…