કેટલીક એવી અભિનેત્રીઓ જેણે બી-ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, તે યાદીમાં રશ્મિ દેસાઈ અને સના ખાનનું પણ નામ, જાણો

તમને વિશ્વાસ નહિ આવે, આ 7 સુંદર અભિનેત્રીઓએ બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરેલું છે, જુઓ ઘણી બધી અભિનેત્રીઓએ બોલિવૂડ વિશે પોતાનો અનુભવ શેર કર્યો છે.કાસ્ટિંગ કાઉચથી લઈને અનેક અનુભવો શેર…

ઘરમાં રાખો હનુમાનજીની આવી તસવીર, થશે આ લાભ અને દૂર થશે પરેશાનીઓ

હનુમાન જયંતિ પર મંદિરોમાં જઇને તેમની વિધિવત પૂજા આરાધના કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. હનુમાનજીની મૂર્તિઓ પર સિંદૂર અને ચાંદીના વર્ક ચઢાવવાની પરંપરા છે. કહેવામાં આવે છે કે,…

ગાંધીનગરના મહાવીર જૈન દેરાસરમાં દર વર્ષે આજના દિવસે બપોરે 2 અને 7 મિનિટે થાય છે અદ્ભૂત ચમત્કાર, જુઓ તસવીરો

આપણા દેશની અંદર ઘણા મંદિરો એવા છે જ્યાં આજે પણ ચમત્કારો અને સતેના પરચાઓ જોવા મળે છે. જેને ઉકેલવામાં વિજ્ઞાન પણ થાપ ખાઈ જાય છે. હાલ એવી જ એક ઘટના…

આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 26 મેના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે આ રાશિઓ ઉપર આ ગ્રહણની પડશે ખુબ જ ખરાબ અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2021નું પહેલું ચંદ્રગ્રહણ 26 મેના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. ઉપછાયા ચંદ્રગ્રહણ કોઈ સૂતક કાળ નથી હોતો. જેના કારણે આ ચંદ્રગ્રહણનો કોઈ સૂતક…

આ જગ્યાએ હનુમાન દાદા ધરતી ફાડીને પ્રગટ થયા હતા. દર વર્ષે વધે છે દાદાની પ્રતિમા, 400 વર્ષ જૂનું છે મંદિર

આપણા દેશની અંદર હનુમાન દાદાના ઘણા બધા મંદિરો આવેલા છે. હનુમાન દાદાના કેટલાક મંદિરો એવા પણ છે જ્યાં આજે પણ તેમાં સતના પરચાઓ મળે છે. એવું જ એક હનુમાન દાદાનું…

હનુમાન દાદાનું આ મંદિર છે ખુબ જ ચમત્કારિક, દિવસમાં ત્રણવાર દાદાની મૂર્તિ બદલે છે રંગ, જાણો તેના માહાત્મ્ય વિશે

આપણા દેશમાં હનુમાનજીના ઘણા જ સુપ્રસિદ્ધ મંદિર આવેલા છે, અને ઘણા એવા મંદિર પણ છે જ્યાંના ચમત્કારો અને પરચાઓ આજે પણ સામાન્ય લોકોને મળે છે. હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવામાં આવે…

આજે રાત્રે 12 વાગાથી શરૂ થશે આ 5 રાશિઓના સારા દિવસો, માં લક્ષ્મીની કૃપાથી વરસશે પૈસા

જ્યોતિષશાસ્ત્રોના આધારે ગ્રહો નક્ષત્રોની ચાલમાં ફેરફાર થતા રહે છે.આવા ફેરફારની અસર 12 રાશિઓ પર પડે છે. આ અસર શુભ કે અશુભ એમ બંન્ને પ્રકારની હોય છે. એવામાં આ ફેરફાર ની…

ભગવાન વિષ્ણુના આ મંત્રનો કરો એકવીસ વાર જાપ અને પછી જુઓ કે રાતોરાત બમણી થઈ જશે…

આજના જમાનામાં લોકોની જરૂરિયાતો સતત વધતી જઇ રહી છે. મનુષ્ય પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે આમ તેમ દોડાદોડ કરે છે. ઘણા લોકો લોભમાં પોતાની પાસેની મૂડી સાથે સાથે શારીરિક-માનસિકતા પણ…

દૂધ જેવી રૂપાળી ત્વચા થઇ જશે, તુલસી છોડમાં આ વસ્તુઓ ઉમેરી બનાવો પેસ્ટ- એક વાર કરો ટ્રાય

હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુને પણ અતિપ્રિય છે. તેથી જ આદિકાળથી તુલસીની પૂજા કરવાની પરંપરા ચાલે છે. પરંતુ પૌરાણિક મહત્વથી જોઈએ તો તુલસીનો છોડ…

ભયંકર વાવાઝોડા વચ્ચે પણ દરિયા કાંઠે આવેલા સોમનાથ અને દ્વારકાધીશના મંદિરનો અદ્ભૂત ચમત્કાર, સતના મળ્યા પરચા

ગઈકાલથી ગુજરાતની માથે એલ મોટી આફત “તાઉ-તે” વાવાઝોડાની ચાલી રહી છે. આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં ભારે તબાહી જોવા મળી છે. ખેડૂતોના આંબાવાડિયા પણ વેર વિખેર બનાવી દીધા છે…..