જો તમે કરોડપતિ બનવા ઇચ્છો છો તો જરૂરથી આ કામ કરો, તમારા અટકેલા કાર્ય પણ સંપન્ન થશે

સપ્તાહનો એક-એક દિવસ કોઇ દેવી દેવતાઓને સમર્પિત છે. એવી જ રીતે મંગળવાર હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશિષ્ટ દિવસ માનવામાં આવે છે. હનુમાનજીની ભક્તિ કરવાવાળાને…