પોષી પૂર્ણિમાનું એક ખાસ મહત્વ રહેલું છે, આજરોજ વહેલી સવારથી જ નડીઆદના સંતરામ મંદિર ખાતે મેળા જેવું વાતાવરણ સર્જાયેલું રહેશે, આજે હજારો ભક્તો મંદિરના પરિસરમાં આવીને બોરની ઉછામણી કરવાના છે….
જ્યોતિષશાસ્ત્રના આધારે વ્યક્તિના જીવનની પરિસ્થિતીઓ ગ્રહોની ચાલના આધારે બદલતી રહે છે.જો ગ્રહોની સ્થિતિ ઠીક હોય તો જ જીવન, વેપાર, નોકરીમાં સારા પરિણામ મળે છે. એવામાં જ્યોતિષશાસ્ત્રના આધારે ગ્રહો-નક્ષત્રોના શુભ પ્રભાવથી…
જ્યોતિષ વિદ્યા એક એવું માધ્યમ છે જેની મદદથી મનુષ્ય પોતાના જીવનની ઘણી જાણકારીઓ મેળવી શકે છે. ગ્રહોના પરિવર્તનનું મનુષ્યને કેવું ફળ મળશે તેની સ્થિતિ પર નિર્ભર કરે છે.એવામાં ગ્રહ-નક્ષત્રના શુભ…
જ્યોતિષોના આધારે ગ્રહ-નક્ષત્રોની લગાતાર બદલાતી સ્થિતિ મનુષ્યના જીવનમાં ઘણા પ્રકારના બદલાવ લાવે છે. સમયની સાથે સાથે મનુષ્યના જીવનમાં ખુશીઓ અને સમસ્યાઓ આવતી-જતી રહે છે. એવામાં ગ્રહો-નક્ષત્રોની ચાલમાં આવતા ફેરફારને લીધે…
જ્યોતિષશાસ્ત્રના આધારે દરેક મનુષ્યની રાશિ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાશિના આધારે વ્યક્તિ ભવિષ્યને લગતી ઘણી જાણકારીઓ મેળવી શકે છે. એવામાં ગ્રહોના શુભ પ્રભાવથી અમુક રાશિઓ પર માં લક્ષ્મીનો…
હિન્દૂ પરંપરામાં કપૂરનું ધાર્મિક મહત્વ છે. કપૂર બધી જ પૂજામાં અહમ હિસ્સો હોય છે. કપૂર સ્વાસ્થ્યના ઉપયોગમાં પણ ફાયદેમંદ છે. આ સાથે જ તે ઘણા જ્યોતિષીય ઉપયોગમાં પણ કારગત છે,…
આજકાલ બધા જ લોકો મનગમતી નોકરી મેળવવા માટે ફાંફા મારતા હોય છે. ઘણા લોકોને નોકરી તો મળતી હોય છે પરંતુ તેમાં કોઈને કોઈ વાંધો હોય છે. આજકાલ ગમે તે નોકરી…
હનુમાનદાદા કષ્ટભંજન દેવ છે, મોટામાં મોટી મુસીબતોમાંથી પણ આપણને હનુમાનજી ઉગારી લેતા હોય છે, તેથી જ તેમની ભક્તિ અને તેમની શક્તિનો મહિમા જ અપરંપાર છે, દાદાનું નામ માત્ર લેવાથી પણ…
સુષ્ટિ ઉપરના એક માત્ર અજર અમર દેવ એટલે કે હનુમાન દાદા, જેમને કષ્ટભંજન તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાન દાદાનું નામ માત્ર લેવાથી જ દુઃખો દૂર થતા હોય છે. આજે…
મકરસંક્રાંતિનો તહેવાર ખુબ જ ખાસ માનવામાં આવે છે. આજના દિવસે પતંગો ચગાવવાની સાથે સાથે દાન-પુણ્ય કરવાનો પણ અનેરો મહિમા છે. કહેવાય છે કે આજના દીસવે કરેલું ખાસ દાન જીવનમાં ખુબ…